Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચીન ભારત પર આક્રમણ કરવાની તૈયારી નથી કરી રહ્યું : વડા પ્રધાન

ચીન ભારત પર આક્રમણ કરવાની તૈયારી નથી કરી રહ્યું : વડા પ્રધાન

15 December, 2011 10:07 AM IST |

ચીન ભારત પર આક્રમણ કરવાની તૈયારી નથી કરી રહ્યું : વડા પ્રધાન

ચીન ભારત પર આક્રમણ કરવાની તૈયારી નથી કરી રહ્યું : વડા પ્રધાન




સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવે સંસદમાં પ્રશ્નકાળ દરમ્યાન દાવો કર્યો હતો કે ચીન ભારત પર હુમલાની તૈયારી કરી રહ્યું છે. વડા પ્રધાને તેમના દાવાને ખોટો ગણાવ્યો હતો. ચીને બ્રહ્મપુત્રા નદીનો પ્રવાહ અટકાવી દીધો હોવાનો પણ મનમોહન સિંહે ઇનકાર કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

15 December, 2011 10:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK