Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજ્યાશ્રય માટે પાકિસ્તાની હિન્દુઓની અરજીના મુદ્દે કેન્દ્ર જવાબ આપે : હાઈ ર્કોટ

રાજ્યાશ્રય માટે પાકિસ્તાની હિન્દુઓની અરજીના મુદ્દે કેન્દ્ર જવાબ આપે : હાઈ ર્કોટ

22 December, 2011 09:06 AM IST |

રાજ્યાશ્રય માટે પાકિસ્તાની હિન્દુઓની અરજીના મુદ્દે કેન્દ્ર જવાબ આપે : હાઈ ર્કોટ

રાજ્યાશ્રય માટે પાકિસ્તાની હિન્દુઓની અરજીના મુદ્દે કેન્દ્ર જવાબ આપે : હાઈ ર્કોટ


હકીકતમાં આ હિન્દુઓ ય્ત્રાળુઓ તરીકેના વીઝા મેળવીને ભારત આવ્યા હતા અને હવે તેમના વીઝાની મુદત પૂરી થઈ ગઈ હોવાથી તેમને ગમે ત્યારે પાકિસ્તાન મોકલી દઈ શકાય છે.

આ ૧૫૧ પાકિસ્તાનીઓ હવે પાકિસ્તાન પાછા જવા નથી માગતા અને ભારતમાં રાજ્યાશ્રય કે પછી ભારતીય નાગરિકત્વ ઇચ્છે છે. આ નાગરિકોએ આ રાજ્યાશ્રય માટે રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને રાષ્ટ્રીય માનવઅધિકાર પંચને પિટિશન મોકલીને જણાવ્યું છે કે પાકિસ્તાનમાં તેમના જીવ પર જોખમ હોવાથી હવે તેઓ પાકિસ્તાન જવા નથી માગતા


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2011 09:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK