Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ જ પત્ની જન્મોજનમ મળે એ માટે પતિઓએ કર્યું વટસાવિત્રીનું વ્રત

આ જ પત્ની જન્મોજનમ મળે એ માટે પતિઓએ કર્યું વટસાવિત્રીનું વ્રત

17 June, 2019 09:06 AM IST | પૂણે

આ જ પત્ની જન્મોજનમ મળે એ માટે પતિઓએ કર્યું વટસાવિત્રીનું વ્રત

પતિઓએ કર્યું વટસાવિત્રીનું વ્રત

પતિઓએ કર્યું વટસાવિત્રીનું વ્રત


જોક્સની માર્કેટમાં પતિ-પત્નીના સંબંધો એ સૌથી સરળ વિષય છે. પત્નીઓની ઘણી મજાક પણ ઉડાડાય છે. જોકે હજીયે ભારતમાં કેટલાક પુરુષો એવા છે જેઓ પત્ની માટે ખૂબ પ્રેમ અને રિસ્પેક્ટ ધરાવે છે. આ પતિઓએ તેમને મળી એ જ પત્ની જન્મોજનમ મળે એ માટે વટસાવિત્રીના દિવસે વડની ફરતે સાત ફેરા લીધા હતા.

આ પણ વાંચો : કોર્ટે કહ્યું,'ગાય જે ઘર સામે ઉભી રહે તે તેનો માલિક'



પુણે પાસે આવેલા સાંગવી શહેરમાં માનવ હક સંરક્ષણ અને જાગૃતિ સંસ્થાના કેટલાક પુરુષોએ સ્ત્રી-પુરુષ સમાનતા દાખવવા માટે વટસાવિત્રી પૂર્ણિમાનું વ્રત કર્યું હતું એટલું જ નહીં, લગભગ ૪૦ જેટલા પુરુષોએ વડની ફરતે સૂતરનો ધાગો પરોવીને સાત ફેરા લીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2019 09:06 AM IST | પૂણે

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK