Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નોટબંધી પર નીતીશનો યુ-ટર્ન : પૂછ્યું કે કેટલું કાળું ધન બહાર આવ્યું

નોટબંધી પર નીતીશનો યુ-ટર્ન : પૂછ્યું કે કેટલું કાળું ધન બહાર આવ્યું

11 February, 2017 08:10 AM IST |

નોટબંધી પર નીતીશનો યુ-ટર્ન : પૂછ્યું કે કેટલું કાળું ધન બહાર આવ્યું

નોટબંધી પર નીતીશનો યુ-ટર્ન : પૂછ્યું કે કેટલું કાળું ધન બહાર આવ્યું


nitish

અગાઉના વલણમાં યુ-ટર્ન લેતાં નીતીશકુમારે એ પગલા દ્વારા કેટલું કાળું નાણું બહાર આવ્યું એની વિગતો કેન્દ્ર સરકારને પૂછી છે.

દિલ્હીમાં એક કાર્યક્રમ દરમ્યાન નીતીશકુમારે કહ્યું હતું કે ‘હવે અમે પણ પૂછીએ છીએ. હવે પૂછવું જ જોઈએ કે કેટલું કાળું નાણું બહાર આવ્યું? બનાવટી ચલણી નોટો પકડવાનું શું થયું? ડીમૉનેટાઇઝેશન કેટલું હિટ નીવડ્યું? આગળનો રોડમૅપ શો છે?’


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2017 08:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK