Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બ્લૅક મની ધરાવતા લોકોનાં નામ જાહેર કરવામાં નહીં જ આવે : પ્રણવ મુખરજી

બ્લૅક મની ધરાવતા લોકોનાં નામ જાહેર કરવામાં નહીં જ આવે : પ્રણવ મુખરજી

15 December, 2011 10:11 AM IST |

બ્લૅક મની ધરાવતા લોકોનાં નામ જાહેર કરવામાં નહીં જ આવે : પ્રણવ મુખરજી

બ્લૅક મની ધરાવતા લોકોનાં નામ જાહેર કરવામાં નહીં જ આવે : પ્રણવ મુખરજી


 

ત્યારે ફાઇનૅન્સ મિનિસ્ટર પ્રણવ મુખરજીએ ગઈ કાલે આ વિશે કહ્યું હતું કે ‘વિદેશી બૅન્કોમાં કાળું નાણું છુપાવનારા ૩૬,૦૦૦ લોકોનાં નામ અમારી પાસે છે. જો અમે આ નામ જાહેર કરીશું તો આંતરરાષ્ટ્રીય કાનૂનનું ઉલ્લંઘન ગણાશે. આ યાદીમાં ભારતના એક પણ સંસદસભ્યનું નામ નથી. સરકાર આ મામલે શ્વેતપત્ર જાહેર કરશે.’

લોકસભામાં ગઈ કાલે બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ બ્લૅક મનીના મુદ્દે મોકૂફીનો પ્રસ્તાવ લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો. આ મામલે લોકસભામાં છ કલાક સુધી ચર્ચા ચાલી હતી, પરંતુ છ કલાકના અંતે સંસદસભ્યોએ ગૃહ મોકૂફ રાખવાનો ઇનકાર કરી દીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2011 10:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK