Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડમાં ૫૦૦૦ વિદ્યાર્થીઓની ફટાકડા ન ફોડવાની પ્રતિજ્ઞા

મુલુંડમાં ૫૦૦૦ વિદ્યાર્થીઓની ફટાકડા ન ફોડવાની પ્રતિજ્ઞા

25 October, 2011 07:21 PM IST |

મુલુંડમાં ૫૦૦૦ વિદ્યાર્થીઓની ફટાકડા ન ફોડવાની પ્રતિજ્ઞા

મુલુંડમાં ૫૦૦૦ વિદ્યાર્થીઓની ફટાકડા ન ફોડવાની પ્રતિજ્ઞા


 

આ અભિયાનના ભાગરૂપે રવિવારે પ્રદૂષણના રાક્ષસની વેશભૂષામાં સજ્જ થઈને નીકળેલા સ્વયંસેવકોએ લોકોને ફટાકડા મુક્ત દિવાળી ઊજવવાની અપીલ લોકોને કરી હતી. આ અભિયાનના ભાગરૂપે મુલુંડની વિવિધ સ્કૂલ અને કૉલેજોમાં હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં ૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીએ પ્રદૂષણમુક્ત દિવાળી ઊજવવા માટે ફટાકડા ન ફોડવાની પ્રતિજ્ઞા લીધી હતી. તરુણ ફાઉન્ડેશનના સ્થાપક આદિત્ય મુદગુલે કહ્યું હતું કે આને કારણે લોકોના ૬૪ લાખ રૂપિયાની બચત થશે અને તેઓ તેને સારે માર્ગે વાપરી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2011 07:21 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK