Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સોમવાર અને મંગળવારે રાતના બાર વાગ્યા સુધી ગરબા રમી શકાશે

સોમવાર અને મંગળવારે રાતના બાર વાગ્યા સુધી ગરબા રમી શકાશે

21 October, 2012 03:20 AM IST |

સોમવાર અને મંગળવારે રાતના બાર વાગ્યા સુધી ગરબા રમી શકાશે

સોમવાર અને મંગળવારે રાતના બાર વાગ્યા સુધી ગરબા રમી શકાશે


સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર લાઉડ-સ્પીકરની મર્યાદા રાતના દસ વાગ્યા સુધીની છે, પણ રાજ્ય સરકાર વર્ષના અમુક દિવસો દરમ્યાન રાતના બાર વાગ્યા સુધી લાઉડ-સ્પીકરની મંજૂરી આપી શકે છે. એ મુજબ નવરાત્રિમાં આવતી કાલે અને મંગળવારે રાતના બાર વાગ્યા સુધી લાઉડ-સ્પીકર વગાડવાની મંજૂરી મળી હોવાથી ગરબાપ્રેમીઓ આ બે દિવસ સુધી બાર વાગ્યા સુધી ઝૂમી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2012 03:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK