શુક્રવારે વહેલી સવારે યુએસ સ્પેસ એજન્સી નાસાના રોવર ‘પર્સિવરન્સ’ સફળતાપૂર્વક મંગળની સપાટી પર ઊતર્યા પછી ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના વડા સિવને મોડી સાંજે કહ્યું કે ભારતની મંગલયાન-2 ‘રેડ પ્લૅનેટ’ માટે ‘ઑર્બિટર’ હોવાની સંભાવના છે. ઇસરોના વડાએ મંગલયાન-2 માટે કોઈ ચોક્કસ સમયમર્યાદાનો ઉલ્લેખ કર્યો નથી. જોકે તેમણે કહ્યું હતું કે ભારતીય અવકાશ એજન્સીનું મંગળ પરનું આગામી મિશન ચંદ્રયાન-3 પછી મોકલવામાં આવશે.
મેટ્રો મૅન હશે કેરલાના બીજેપીના મુખ્ય પ્રધાનના ઉમેદવાર?
5th March, 2021 11:55 IST2020-21માં પણ પ્રોવિડન્ટ ફન્ડ પર 8.5 ટકા વ્યાજ
5th March, 2021 10:47 ISTદેશમાં લોકોને રસી નથી મળતી અને વિદેશમાં સરકાર એનું દાન કરે છે : કોર્ટ
5th March, 2021 10:47 ISTકેટલાંક OTT પ્લૅટફૉર્મ્સ પર દર્શાવાતી પૉર્નોગ્રાફિક સામગ્રી મામલે સુપ્રીમ ચિંતિત
5th March, 2021 10:47 IST