Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અરવિંદ કેજરીવાલના રાજીનામાનો છ વર્ષ પછી સ્વીકાર

અરવિંદ કેજરીવાલના રાજીનામાનો છ વર્ષ પછી સ્વીકાર

21 December, 2011 09:09 AM IST |

અરવિંદ કેજરીવાલના રાજીનામાનો છ વર્ષ પછી સ્વીકાર

અરવિંદ કેજરીવાલના રાજીનામાનો છ વર્ષ પછી સ્વીકાર


 

અરવિંદ કેજરીવાલે વિભાગના તેમના પર લેણા નીકળતા ૯ લાખ રૂપિયા જમા કરાવી દીધા એના લગભગ ૪૫ દિવસ પછી તેમનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલે ૨૦૦૬ના ફેબ્રુઆરી મહિનામાં નોકરી છોડી દીધી હતી. તેમણે જ્યારે આ નોકરી છોડી હતી ત્યારે તેઓ ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટમાં જૉઇન્ટ કમિશનરના પદ પર કાર્યરત હતા.


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2011 09:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK