Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જનરલ વી. કે. સિંહ અણ્ણા હઝારેના નવા કેજરીવાલ?

જનરલ વી. કે. સિંહ અણ્ણા હઝારેના નવા કેજરીવાલ?

30 October, 2012 05:29 AM IST |

જનરલ વી. કે. સિંહ અણ્ણા હઝારેના નવા કેજરીવાલ?

જનરલ વી. કે. સિંહ અણ્ણા હઝારેના નવા કેજરીવાલ?






મુંબઈમાં ગઈ કાલે અણ્ણા હઝારે અને આર્મીના ભૂતપૂર્વ વડા જનરલ વી. કે. સિંહે સાથે મળીને પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી. અગાઉ જેમ અરવિંદ કેજરીવાલ હઝારે વતી જવાબો આપતા હતા એમ ગઈ કાલે જનરલ વી. કે. સિંહ હઝારેને પૂછવામાં આવતા સવાલોના જવાબ આપતા હતા. તેમણે હાલની કેન્દ્ર સરકારને ભ્રષ્ટ ગણાવી હતી તથા સંસદ ભંગ કરીને સરકારને જનતાનો સામનો કરવાનો પડકાર ફેંક્યો હતો.


અણ્ણા હઝારેએ આવનારા દિવસોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ દેશભરમાં આંદોલન શરૂ કરવાની હાકલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે લાખો લોકો આ લડતમાં સામેલ થશે, જ્યારે જનરલ સિંહે કહ્યું હતું કે સરકાર ચલાવવાની અત્યાર પદ્ધતિ બંધારણનાં મૂલ્યોની વિરુદ્ધ કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે માત્ર સરકાર જ નહીં વિપક્ષ પણ આ મુદ્દે મૌન છે.


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2012 05:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK