Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાનો કહેર: વાયરસને લીધે મુંબઈમાં પહેલી વ્યક્તિનું મૃત્યુ

કોરોનાનો કહેર: વાયરસને લીધે મુંબઈમાં પહેલી વ્યક્તિનું મૃત્યુ

17 March, 2020 11:37 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોરોનાનો કહેર: વાયરસને લીધે મુંબઈમાં પહેલી વ્યક્તિનું મૃત્યુ

કસ્તુરબા હૉસ્પિટલની ફાઈલ તસવીર

કસ્તુરબા હૉસ્પિટલની ફાઈલ તસવીર


મુંબઈમાં કોરોના વાયરસ (કોવિડ-19) ને કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું છે. આ સાથે જ દેશમાં કુલ મરણાંક ત્રણ સુધી પહોચ્યો છે.

મુંબઈના 64 વર્ષીય વ્યક્તિનું આજે સવારે (મંગળવારે) કસ્તુરબા હૉસ્પિટલમાં  કોરોના વાયરસને લીધે મૃત્યું થયું છે. કોરોના વાયરસને કારણે મૃત્યુ થયું હોય તેવો આ મુંબઈમાં પહેલો બનાવ છે.



આ પહેલા કોરોના વાયરસને લીધે દિલ્હી અને કર્ણાટક પ્રત્યેક શહેરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી દેશમાં ત્રણ જણનું આ વાયરસને લીધે મૃત્યુ થયું છે. કેન્દ્રિય આરોગ્ય વિભાગે આપેલી માહિતિ મુજબ, મંગળવાર સવાર સુધીમાં દેશમાં કોરોનાના 125 પૉઝેટિવ કેસ નોંધાયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2020 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK