Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હરિયાણાના ડેરા સચ્ચા સૌદામાં ચેલાઓના ધરાર ખસીકરણ સામે CBI તપાસનો આદેશ

હરિયાણાના ડેરા સચ્ચા સૌદામાં ચેલાઓના ધરાર ખસીકરણ સામે CBI તપાસનો આદેશ

24 December, 2014 05:34 AM IST |

હરિયાણાના ડેરા સચ્ચા સૌદામાં ચેલાઓના ધરાર ખસીકરણ સામે CBI તપાસનો આદેશ

હરિયાણાના ડેરા સચ્ચા સૌદામાં ચેલાઓના ધરાર ખસીકરણ સામે CBI તપાસનો આદેશ



gurmit-ramrahim-sinh



ડેરા સચ્ચા સૌદાના ભૂતપૂર્વ અનુયાયી હંસરાજ ચૌહાણે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે મારા સહિતના બીજા ૪૦૦ અનુયાયીઓની આશ્રમમાં ધરાર ખસી કરવામાં આવી હતી. ડેરાના અનુયાયીઓનું ખસીકરણ ગુરમીત રામરહીમ સિંહ દ્વારા તેમની હૉસ્પિટલમાં નોકરી કરતા તબીબો મારફતે કરાવવામાં આવે છે.

લિંગોચ્છેદનના આ કિસ્સાના અરજદાર હંસરાજ ચૌહાણની તબીબી તપાસ અગાઉ કરવામાં આવી હતી, જેમાં એમનું ખસીકરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બીજા સાત લોકોની પણ ખસી કરવામાં આવી હોવાનો અહેવાલ તબીબોએ આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2014 05:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK