Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સીએએ ભારતનો આંતરિક મામલો, બંગલા દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર નથી થતો

સીએએ ભારતનો આંતરિક મામલો, બંગલા દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર નથી થતો

20 January, 2020 01:36 PM IST | Mumbai Desk

સીએએ ભારતનો આંતરિક મામલો, બંગલા દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર નથી થતો

સીએએ ભારતનો આંતરિક મામલો, બંગલા દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર નથી થતો


સીએએ-એનઆરસી ભારતનો આંતરિક મામલો છે એવું બંગલા દેશનાં વડાં પ્રધાન શેખ હસીનાનું કહેવું છે. અખાતી દેશના અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ભારત પહેલેથી જ કહેતું રહ્યું છે કે એનઆરસી અમારો આંતરિક મામલો છે. પીએમ મોદીએ પણ મને આ વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે બંગલા દેશમાં અત્યાચારના કારણે લઘુમતીઓએ પલાયન કર્યું છે એ વાત ખોટી છે. એ જ રીતે ભારતથી કોઈ બંગલા દેશમાં આવ્યું નથી પણ ત્યાંના લોકોને મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે બંગલા દેશની વસ્તી ૧૬ કરોડ છે અને એમાંથી ૧૦ ટકા વસ્તી હિન્દુઓની છે. જ્યારે માત્ર ૦.૦૬ ટકા જ બૌદ્ધ છે.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2020 01:36 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK