Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફેસબુક પ્રકરણના અહેવાલમાં ખાતાકીય તપાસની ભલામણ

ફેસબુક પ્રકરણના અહેવાલમાં ખાતાકીય તપાસની ભલામણ

24 November, 2012 07:11 AM IST |

ફેસબુક પ્રકરણના અહેવાલમાં ખાતાકીય તપાસની ભલામણ

ફેસબુક પ્રકરણના અહેવાલમાં ખાતાકીય તપાસની ભલામણ







પાલઘરની આ બે યુવતીઓએ શિવસેનાના નેતા બાળ ઠાકરેના અવસાન પછી મુંબઈ  બંધના એલાનના વિરોધમાં સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર નકારાત્મક કમેન્ટ કરતાં ગયા રવિવારે પાલઘર પોલીસે આ બે યુવતીઓ શાહીન ધડા અને રેણુ શ્રીનિવાસનની આ મામલે ધરપકડ કરતાં મોટો વિવાદ થયો હતો. આ મામલામાં પછી શિવસૈનિકોએ ઑર્થોપેડિક ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરતા શાહીનના કાકાના ક્લિનિક પર હુમલો કરીને ભારે નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ મામલામાં શિવસૈનિકોએ આ બે યુવતીઓ વિરુદ્ધ પોલીસ-ફરિયાદ પણ નોંધાવી હતી.

આ મામલાની સંપૂર્ણ તપાસ પછી આપવામાં આવેલા વિગતવાર રિપોર્ટમાં સુખવીન્દર સિંહે આ કેસમાં તપાસ હાથ ધરનાર પાલઘર પોલીસ વિરુદ્ધ ડિપાર્ટમેન્ટ ઇન્ક્વાયરી શરૂ કરવાની ભલામણ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2012 07:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK