Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૧૯માં સીએસટી-પનવેલની રેલયાત્રા માત્ર ૩૫ મિનિટની

૨૦૧૯માં સીએસટી-પનવેલની રેલયાત્રા માત્ર ૩૫ મિનિટની

17 October, 2012 04:45 AM IST |

૨૦૧૯માં સીએસટી-પનવેલની રેલયાત્રા માત્ર ૩૫ મિનિટની

૨૦૧૯માં સીએસટી-પનવેલની રેલયાત્રા માત્ર ૩૫ મિનિટની


અંદાજિત ૧૮,૨૦૫ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા સીએસટી-પનવેલ વચ્ચેના કૉરિડોરનું પ્રસ્તાવિત ભાડું મિનિમમ ૧૫ રૂપિયા તેમ જ મૅક્સિમમ ૫૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. સોમવારે ચર્ચગેટ-વિરાર, સીએસટી-પનવેલ તથા પનવેલ-વિરાર આ ત્રણેય કૉરિડોરના મામલે રેલવે-અધિકારીઓ સાથે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણની અધ્યક્ષતામાં રાજ્યના મિનિસ્ટરોની એક બેઠક થઈ હતી. કેન્દ્ર દ્વારા ચર્ચગેટ-વિરાર તથા સીએસટી-પનવેલ કૉરિડોર મામલે વાયેબિલિટી ગૅપ ફન્ડિંગ હેઠળ ૨૦ ટકા સહાય આપવાની ખાતરી આયોજન પંચના સભ્ય ગજેન્દ્ર હલ્દિયાએ આપી હતી.

સીએસટી =  છત્રપતિ શિવાજી ટર્મિનસ


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2012 04:45 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK