Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > શિવજીની નગરી રામેશ્વરમમાં છે અનન્ય પંચમુખી હનુમાનજી પણ

શિવજીની નગરી રામેશ્વરમમાં છે અનન્ય પંચમુખી હનુમાનજી પણ

21 April, 2024 01:32 PM IST | Mumbai
Alpa Nirmal

હનુમાન જયંતીના અવસરે વાયુપુત્રનાં વિવિધ સ્વરૂપોની ભક્તિ કરવાનું વિધાન છે. એમાં પણ કેસરીનંદનનું પંચમુખી સ્વરૂપ તો અત્યંત પ્રભાવશાળી ગણાય છે. તો આજે જઈએ એ તીર્થધામ જ્યાં અંજનેયનાં પાંચ સ્વરૂપનું પ્રાકટ્ય થયું હતું

કેસરીનંદનનું પંચમુખી સ્વરૂપ

તીર્થાટન

કેસરીનંદનનું પંચમુખી સ્વરૂપ


હનુમાનજીનું નામ લઈએ એટલે આપણા મનમાં અદ્વિતીય શારીરિક તેમ જ માનસિક શક્તિનો સ્રોત અને તાકાત ધરાવતી મૂર્તિ ખડી થઈ જાય, બજરંગબલી વિશે વિચારીએ એટલે રામ, લક્ષ્મણ, સીતામાતાના રક્ષક અને પાલનહારની છબિ મનમાં ઊપજે. મારુતિની કલ્પના કરીએ એટલે જ નકારાત્મક ઊર્જાનો સંહાર થઈ પૉઝિટિવ વાઇબ્સની અનુભૂતિ થવા માંડે. એવા આ મહાવીર વાયુપુત્રનો આવતા બુધવારે જન્મદિવસ છે એ આલંબને આજનું તીર્થાટન રામેશ્વરમના પંચમુખી હનુમાન મંદિરનું.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

21 April, 2024 01:32 PM IST | Mumbai | Alpa Nirmal

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK