સ્નાન અને એનર્જીને સીધો સંબંધ છે તો ગ્રહોને પણ તમે કેવા પાણીથી નહાઓ છો એની સાથે સીધો નાતો છે, માટે રોજ સાદા પાણીથી નહાવાને બદલે બહેતર છે કે નહાવાના એ પાણીમાં આવશ્યકતા મુજબનાં દ્રવ્યોનો ઉમેરો કરીને એનાથી સ્નાન કરવું જોઈએ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જેમ સ્નાન કરવું એ રોજિંદી પ્રક્રિયા છે એવી જ રીતે એનર્જી અને ગ્રહોને રીચાર્જ કરવાં એ પણ રોજિંદી પ્રક્રિયા છે. જૂના જમાનાનાં રાજામહારાજાઓ કે મહારાણીઓને સ્નાન કરતાં તમે ફિલ્મોમાં જોયાં હશે. તેમના સ્નાનકુંડમાં તમને ગુલાબની પાંદડીઓથી લઈને દૂધનું મિશ્રણ થયેલું પાણી જોયાનું પણ તમને કદાચ યાદ હશે. એ સ્નાન તેમની શ્રીમંતાઈ નહીં, પણ તેમનું એનર્જી અને ગ્રહો પ્રત્યેનું જ્ઞાન કેવું સતેજ છે એ દર્શાવે છે. શરીરની ઊર્જા અને ગ્રહોને રીચાર્જ કરવા માટે સ્નાનનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે જો નાહવાના પાણીમાં અમુક દ્રવ્યો ઉમેરવામાં આવે. એ દ્રવ્યો બહુ સરળ છે અને મોટા ભાગનાં ઘરોમાં એ હોય પણ છે. પ્રયાસ કરજો, એ દ્રવ્યો સાથે સ્નાન કરવાનો અને પછી જીવનમાં આવતા ફેરફારને પણ નોંધજો.
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)