Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Vasant Panchami 2024 : મા સરસ્વતીની મૂર્તિ આ દિશામાં કરશો સ્થાપિત તો થશે સમૃદ્ધિ

Vasant Panchami 2024 : મા સરસ્વતીની મૂર્તિ આ દિશામાં કરશો સ્થાપિત તો થશે સમૃદ્ધિ

08 February, 2024 04:00 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Vasant Panchami 2024 : માતા સરસ્વતીની પૂજા કઈ રીતે કરવી? કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું? વગેરે જાણવા માટે ખાસ વાંચો આ લેખ...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ મનાવાશે વસંત પંચમી
  2. વસંત પંચમીએ માતા સરસ્વતીની પૂજા કરવાનું છે વિશેષ મહત્વ
  3. મા સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાન, બુદ્ધિ, ધન, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે

વસંત પંચમી (Vasant Panchami 2024)નો તહેવાર સનાતન ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે, આ તહેવાર માઘ મહિનામાં પાંચમની તિથિ પર ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમીનો તહેવાર ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ઉજવવામાં આવશે. ત્યારે માતા સરસ્વતીની પૂજા કઈ રીતે કરવી? કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું? વગેરે જાણવા માટે ખાસ વાંચો આ લેખ.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

08 February, 2024 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK