Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > માય નેમ ઇઝ લખન સિરિયલથી ટીવીમાં પદાર્પણ કરશે શ્રેયસ તલપડે

માય નેમ ઇઝ લખન સિરિયલથી ટીવીમાં પદાર્પણ કરશે શ્રેયસ તલપડે

25 December, 2018 02:19 PM IST |

માય નેમ ઇઝ લખન સિરિયલથી ટીવીમાં પદાર્પણ કરશે શ્રેયસ તલપડે

શ્રેયસ તલપડે

શ્રેયસ તલપડે


સિરિયલમાં તે એક વિલનની ભૂમિકામાં જોવા મળશે, પરંતુ તેના દિલમાં અપાર દયા હોય છે. સિરિયલમાં દેખાડવામાં આવ્યું છે કે તેના પિતા અને તેની વચ્ચે વિચારોમાં અંતર હોય છે. તેના પિતા માને છે કે દુનિયામાં બધું સારું છે, પરંતુ શ્રેયસ માને છે કે આ દુનિયામાં ફક્ત તાકતવર જ જીવી શકે છે. આ સિરિયલ ૨૦૧૯માં સોની સબ ટીવી પર શરૂ થવાની છે. પોતાના પાત્ર વિશે શ્રેયસે કહ્યું હતું કે ‘ટેલિવિઝન પર ‘માય નેમ ઇઝ લખન’ દ્વારા પદાર્પણ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.

લખનની ભૂમિકા ભજવવા માટે મારામાં ખૂબ જ તાલાવેલી છે અને મને આશા છે કે લોકોને મારો આ નવો ડાયનૅમિક ઍક્શન-કૉમેડી અવતાર ખૂબ પસંદ પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2018 02:19 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK