Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૈફ-કરીનાના નિકાહ ગેરકાયદેસર, કરીનાએ લગ્ન પોતાના ફાયદા માટે કર્યા છે : દારૂલ ઉલૂમ

સૈફ-કરીનાના નિકાહ ગેરકાયદેસર, કરીનાએ લગ્ન પોતાના ફાયદા માટે કર્યા છે : દારૂલ ઉલૂમ

18 October, 2012 05:53 AM IST |

સૈફ-કરીનાના નિકાહ ગેરકાયદેસર, કરીનાએ લગ્ન પોતાના ફાયદા માટે કર્યા છે : દારૂલ ઉલૂમ

સૈફ-કરીનાના નિકાહ ગેરકાયદેસર, કરીનાએ લગ્ન પોતાના ફાયદા માટે કર્યા છે : દારૂલ ઉલૂમ



સૈફ-કરીનાના લગ્નની દરેખ ખબર તેમ જ ફોટો જોવા માટે ક્લિક કરો અહીં







નવી દિલ્હી, 18 ઓક્ટોબર, 2012


ઉલેમાએ કહ્યું છે કે કરીનાએ આ લગ્ન પોતાના ખાસ હેતુ તેમ જ અંગત ફાયદા માટે કર્યા છે. જ્યારે ઈસ્લામ આ માટેની મંજૂરી નથી આપતું. તેમણે આ લગ્ન સંપૂર્ણ રીતે ખોટા બતાવ્યાં હતાં.

દારૂલ ઉલૂમના ફતવા વિભાગના વરિષ્ઠ મુફ્તી હબીબુર્રહમાને સ્પષ્ટ કહ્યું હતું કે કરીનાએ લગ્ન પહેલા ઇસ્લામ કબૂલ કર્યો નથી. તેણે પોતાના અંગત ફાયદા માટે આ લગ્ન કર્યાં છે. ઇસ્લામમાં આ પ્રકારના લગ્નને માન્યતા આપવામાં આવી નથી. જો બંને મુસ્લિમ હોય તો જ લગ્ન માન્ય ગણાય છે.

જ્યારે દારૂલ ઉલૂમના મુફ્તી મોહમ્મદ આરિફે કહ્યું હતું કે બંનેના લગ્નને કાયદેસરના કહીં ન શકાય. ઇસ્લામમાં આ પ્રકારના લગ્નને માન્યતા નથી.



Whatsapp-channel Whatsapp-channel

18 October, 2012 05:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK