Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મનીષા કોઇરાલા બનશે નર્ગિસ

મનીષા કોઇરાલા બનશે નર્ગિસ

09 February, 2017 05:16 AM IST |

મનીષા કોઇરાલા બનશે નર્ગિસ

મનીષા કોઇરાલા બનશે નર્ગિસ


nargis

manisha

આ ફિલ્મનું શૂટિંગ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં રણબીર કપૂર સંજુબાબાનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં સંજય દત્તની પત્ની માન્યતાનું પાત્ર દિયા મર્ઝિા, તેના અમેરિકામાં રહેનાર મિત્રનું પાત્ર વિકી કૌશલ, તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનું પાત્ર સોનમ કપૂર, જર્નલિસ્ટનું પાત્ર અનુષ્કા શર્મા, સુનીલ દત્તનું પાત્ર પરેશ રાવલ અને નર્ગિસનું પાત્ર મનીષા ભજવશે. આ વિશે રાજકુમાર હીરાણી કહે છે, ‘હા, મનીષા સંજય દત્તની બાયોપિકમાં નર્ગિસજીનું પાત્ર ભજવી રહી છે. તે ખૂબ જ સારી ઍક્ટ્રેસ છે. મનીષાને આ ફિલ્મમાં પસંદ કરવાનું મારું પહેલું કારણ છે તેણે કૅન્સર સામે જીત મેળવી છે અને તેથી જ તે નર્ગિસજીની કૅન્સર સામેની લડતને યોગ્ય ન્યાય આપી શકશે.’


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2017 05:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK