Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાહિર લુધિયાણવીની બાયોપિક હું જ લખી શકું છું : જાવેદ અખ્તર

સાહિર લુધિયાણવીની બાયોપિક હું જ લખી શકું છું : જાવેદ અખ્તર

25 July, 2019 10:52 AM IST |

સાહિર લુધિયાણવીની બાયોપિક હું જ લખી શકું છું : જાવેદ અખ્તર

જાવેદ અખ્તર

જાવેદ અખ્તર


જાવેદ અખ્તરનું માનવું છે કે તેમના સિવાય સાહિર લુધિયાણવીની બાયોપિક લખવા માટે કોઈ સક્ષમ નથી. કવી અને ગીતકાર સાહિર લુધિયાણ‍વી અને જાવેદ અખ્તર વચ્ચે ખૂબ જ સારા રિલેશન હતા. સાહિર લુધિયાણવી વિશેની બાયોપિક વિશે પૂછતાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘સાહિર સાબ અને મારા સંબંધ ખૂબ જ ગાઢ હતા. હું તેમને ખૂબ જ મોટો પ્રશંસક છું. મેં તેમની સાથે ખૂબ જ સમય પસાર કર્યો છે.

આ પણ વાંચો : મસાનએ લાઇફનો પાઠ શીખવ્યો છે : વિકી કૌશલ



સાહિર લુધિયાણવી પર જો કોઈ ફિલ્મ લખી શકતું હોય તો એ એકમાત્ર હું છું. મેં તેમની સાથે ઘણો સમય પસાર કર્યો હોવાથી તેમને ખૂબ જ સારી રીતે ઓળખું છું. તેમને મારા કરતાં કોઈ પણ સારી રીતે નથી ઓળખતું.’


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2019 10:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK