Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > વેબ સિરીઝ > વીડિયોઝ > વિવાદાસ્પદ મુદ્દાઓ પર વૈચારિક ફિલ્મો બનવી જોઇએ, કહે છે આ દિગ્દર્શક અને એક્ટર

વિવાદાસ્પદ મુદ્દાઓ પર વૈચારિક ફિલ્મો બનવી જોઇએ, કહે છે આ દિગ્દર્શક અને એક્ટર

27 May, 2022 06:12 IST | Mumbai

ક્વોટા - ધી રિઝર્વેશન નામની ફિલ્મ બાબા પ્લે નામના એક ઓટીટી પ્લેટફોર્મ પર રજુ થઇ ત્યારે તેના ડાયરેક્ટર સંજીવ જૈસ્વાલ અને એક્ટર અનિરુદ્ધ દવેએ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથે વાત કરી. તેમના માતે દલિતોના મુદ્દા પર, બાબા સાહેબ આંબેડકરના આદર્શોને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બનવી જ જોઇએ. ભડકાઉ ફિલ્મો નહીં પણ ચર્ચા જગાવીને સમાજ બદલે તેવી ફિલ્મો બનાવવી અનિવાર્ય છે તેમ તેમનું કહેવું છે.

27 May, 2022 06:12 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK