Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > હેલ્થને લઈને વરુણની ‘સિટાડેલ’માંથી નીકળી ગઈ સમન્થા?

હેલ્થને લઈને વરુણની ‘સિટાડેલ’માંથી નીકળી ગઈ સમન્થા?

03 January, 2023 04:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમન્થા કે તેની ટીમ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી

સમન્થા રૂથ પ્રભુ

સમન્થા રૂથ પ્રભુ


સમન્થા રૂથ પ્રભુ હેલ્થને લઈને વરુણ ધવન સાથેની આગામી સિરીઝ ‘સિટાડેલ’માંથી નીકળી ગઈ હોવાની ચર્ચા છે. આગામી ત્રણ મહિના સુધી તેને જાહેરમાં ન આવવાની સલાહ આપવામાં આવી છે. આ જ કારણ છે કે તે રાજ અને ડીકેની આ સિરીઝમાંથી બહાર નીકળી ગઈ છે. જોકે સમન્થા કે તેની ટીમ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. સમન્થા માયોસાઇટિસ નામની બીમારીથી પીડાય છે. એથી જ્યાં સુધી તે પૂરી રીતે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી તે બ્રેક લેવાની છે. એવું જાણવા મળ્યું છે કે તે કદાચ મેથી પ્રોજેક્ટ્સ શરૂ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2023 04:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK