Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘અવતાર’ને ઇન્ડિયામાં રીરિલીઝ કરવામાં આવશે

‘અવતાર’ને ઇન્ડિયામાં રીરિલીઝ કરવામાં આવશે

25 August, 2022 01:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મને બેસ્ટ સિનેમૅટોગ્રાફી, બેસ્ટ આર્ટ ડિરેક્ટર અને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સના અવૉર્ડ્સ મળ્યા હતા

અવતાર ફિલ્મ

અવતાર ફિલ્મ


ત્રણ ઑસ્કર અવૉર્ડ જીતનારી જેમ્સ કૅમરુનની ‘અવતાર’ને ઇન્ડિયામાં ફરી રી-રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને બેસ્ટ સિનેમૅટોગ્રાફી, બેસ્ટ આર્ટ ડિરેક્ટર અને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સના અવૉર્ડ્સ મળ્યા હતા. આ ફિલ્મને ફરી ૨૩ સપ્ટેમ્બરે ઇન્ડિયામાં રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મનો બીજો પાર્ટ ૨૦૨૨ની ૧૬ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવી રહ્યો છે. આ ​ફિલ્મ વર્ષો પહેલાં આવી હોવાથી દર્શકોને ફરી એની યાદો તાજી કરવા માટે રીરિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ રિલીઝ થાય એના એક અઠવાડિયા બાદ હૃતિક રોશન અને સૈફ અલી ખાનની ‘વિક્રમ વેધા’ને રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2022 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK