Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > શ્રેયસ તલપડે અને તનિષા મુખર્જીએ ફિલ્મ ‘લવ યુ શંકર’ વિશે વાત કરી

શ્રેયસ તલપડે અને તનિષા મુખર્જીએ ફિલ્મ ‘લવ યુ શંકર’ વિશે વાત કરી

13 April, 2024 05:23 IST | Mumbai

શ્રેયસ તલપડે અને તનિષા મુખર્જી તેમની આગામી ફિલ્મ `લવ યુ શંકર` માટે તૈયારી કરી રહ્યા છે. એકર્ટ્સે આગામી કાલ્પનિક ફિલ્મ અને તે જે જીવન પાઠ આપવા માંગે છે તેના વિશે વાત કરી. આ ફિલ્મ એક બાળકની વાર્તા છે અને ભગવાન શિવ તેને તેની સફરમાં કેવી રીતે માર્ગદર્શન આપે છે તેના વીશે છે.

13 April, 2024 05:23 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK