૬૬ વર્ષીય અભિનેતા સતીશ કૌશિકનું આકસ્મિક અવસાન થયું છે. ગુરુવારે તેમનેહાર્ટ ઍટેક આવતાં દિલ્હીમાં નિધન થયું હતું. બાદમાં તેમના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવ્યો હતો. પરિવારજનો અને મિત્રોની હાજરીમાં મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
૬૬ વર્ષીય અભિનેતા સતીશ કૌશિકનું આકસ્મિક અવસાન થયું છે. ગુરુવારે તેમનેહાર્ટ ઍટેક આવતાં દિલ્હીમાં નિધન થયું હતું. બાદમાં તેમના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવ્યો હતો. પરિવારજનો અને મિત્રોની હાજરીમાં મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
10 March, 2023 04:38 IST | Mumbai
ADVERTISEMENT