Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિલેશનમાં રિસ્પેક્ટ નથી મળ્યો મલાઇકાને?

રિલેશનમાં રિસ્પેક્ટ નથી મળ્યો મલાઇકાને?

Published : 09 June, 2024 10:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે બ્રેકઅપ વિશે હજી સુધી કોઈ ચોખવટ નથી કરી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મલાઇકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપની ખૂબ ચર્ચા ચાલી રહી છે. તેમણે બ્રેકઅપ વિશે હજી સુધી કોઈ ચોખવટ નથી કરી. જોકે બન્ને સોશ્યલ મીડિયામાં કટાક્ષથી ભરેલી નોટ શૅર કરે છે. બન્ને ૬ વર્ષથી રિલેશનમાં હતાં. ઇન્સ્ટાસ્ટોરી પર અર્જુન કપૂરે લખ્યું છે કે ‘તમે જ્યારે તમારી આસપાસ જે થાય છે એને કન્ટ્રોલ ન કરી શકો તો તમારી અંદર જે ચાલી રહ્યું હોય એના પર નિયંત્રણ લાવો.’


તો બીજી તરફ ઇન્સ્ટાસ્ટોરી પર મલાઇકાએ લખ્યું છે કે ‘તમારી લાઇફમાં એ લોકો જ રહેવાને યોગ્ય હોય છે જે તમારી સાથે પ્રેમ, ઉદારતા અને સન્માનભર્યું વર્તન કરે.’


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2024 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK