કારગિલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ખાસ આજે દ્રાસના વૉર મેમોરિયલમાં પહોંચેલા મુંબઈકરો શૅર કરે છે દેશપ્રેમ અને પોતાના પ્રવાસની અનોખી વાતો
જોગિન્દર ઠાકુર આજે રિટાયરમેન્ટ પછી સહેજ પણ ડર રાખ્યા વિના કહે છે કે જો આપણી જાસૂસી સંસ્થાની વાતને ગંભીરતાથી લેવામાં આવી હોત તો કારગિલ-વૉરની વાસ્તવિકતા આજે સાવ જુદી હોત
આપણી ધરોહર માટે ગૌરવનો પાયો નાખનાર શિક્ષણસંસ્થાઓ એક ધંધામાં બદલાઈ ગઈ છે. શિક્ષકોની માનસિકતા ‘મારે શું’માં અટવાયેલી પડી છે. વાલીઓ ઘેટાદોડમાં ફસાયેલા છે ત્યારે નવી પેઢીનું શું?
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK