Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > માણસ જ્યારે ‘હું’નું પૂર્ણ વિગલન કરીને અન્યને જુએ છે એ પળે કૃષ્ણજન્મ થાય છે

માણસ જ્યારે ‘હું’નું પૂર્ણ વિગલન કરીને અન્યને જુએ છે એ પળે કૃષ્ણજન્મ થાય છે

Published : 25 August, 2024 02:18 PM | IST | Mumbai
Dr. Dinkar Joshi

ધર્મ એ કંઈ ગીતા મારફત જ સમજવાનો શબ્દ નથી. સચ્ચાઈનો સ્વીકાર એટલે ધર્મ.

પ્રતીકાત્મક તસવીર

ઉઘાડી બારી

પ્રતીકાત્મક તસવીર


શ્રાવણ કૃષ્ણ પક્ષ આઠમ. આ દિવસને કરોડો માણસો જન્માષ્ટમી તરીકે અત્યંત પવિત્ર માનતા હોય છે. આ જન્માષ્ટમી એટલે સૌને મન શ્રીકૃષ્ણ જયંતી છે. શ્રીકૃષ્ણનો જન્મ આ દિવસે થયો હતો એવી માન્યતા સર્વસાધારણ છે. વાસ્તવમાં શ્રીકૃષ્ણ વિશે જે કંઈ લખાયું છે એ શ્રીમદ્ ભાગવત, મહાભારત તથા અનેક ગ્રંથોમાં શ્રીકૃષ્ણ આ દિવસે જન્મ્યા હતા એવો કોઈ ઉલ્લેખ નથી. જે રીતે ચૈત્ર સુદ નવમી રામનવમી છે, ભાદરવા સુદ ચોથ ગણેશચતુર્થી છે, ભાદરવા સુદ બારસ વામનદ્વાદશી છે અને વૈશાખ સુદ પૂનમ બુદ્ધજયંતી છે એ રીતે શ્રાવણ વદ આઠમ કૃષ્ણજયંતી નથી. શ્રીકૃષ્ણનો જન્મ આ ચોક્કસ દિવસે થયો એ માન્યતા પરંપરા છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

25 August, 2024 02:18 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK