ઍરલાઇન્સ કંપનીઓ ૨૦૧૩-’૧૪માં નફો કરતી થઈ જશે
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટિકિટ્સના ભાવ વધી રહ્યા છે, કૅપેસિટી ઘટી રહી છે અને ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડ્સમાં સુધારો થઈ રહ્યો છે. આ બધાં પરિબળોને કારણે આ કંપનીઓની નફાશક્તિમાં સુધારો થશે.
ADVERTISEMENT
૨૦૧૨-’૧૩માં આ કંપનીઓની ખોટમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ૨૦૧૩-’૧૪માં એ નફો કરતી થઈ જશે.
બૅન્ક ઑફ અમેરિકા-મેરિલ લિન્ચે જેટ ઍરવેઝના શૅરનો ટાર્ગેટ ભાવ ૨૧૦થી વધારીને ૪૮૦ રૂપિયા અને સ્પાઇસ જેટનો ૨૧થી વધારીને ૪૨ રૂપિયા કર્યો છે.