Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઓછી નથી થઈ રહી જેટ એરવેઝની મુશ્કેલી, પાયલટને આપી ફરજિયાત રજા

ઓછી નથી થઈ રહી જેટ એરવેઝની મુશ્કેલી, પાયલટને આપી ફરજિયાત રજા

29 March, 2019 03:50 PM IST |

ઓછી નથી થઈ રહી જેટ એરવેઝની મુશ્કેલી, પાયલટને આપી ફરજિયાત રજા

જેટ એરવેઝ

જેટ એરવેઝ


જેટ એરવેઝની સમસ્યા ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. જ્યાં એક તરફ કંપનીએ પોતાના વધારે વેતન મેળવનારા પાયલટને ફરજિયાત રજા પર મોકલવામા આવ્યા છે, તો બીજી તરફ તે કર્જનો હપ્તો જમા કરવાથી ચૂકી ગયા છે.

એસબીઆઇ, નરેશ ગોયલે ખરીદદારો સાથે વાતચીત શરૂ કરી



જેટ એરવેઝના સૌથી મોટા ધિરાણકર્તા ભારતીય સ્ટેટ બેન્ક અને કંપનીના સંસ્થાપક નરેશ ગોયલે સંભાવિત ખરીદદારોથી વાતચીત શરૂ કરી દીધી છે. હાલમાં ટીપીજી કેપિટલ અને ડેલ્ટા એરલાઈન્સ આ રેસમાં સૌથી આગળ છે.


આ પણ વાંચો : ઇન્ફોસિસ ABN એમ્રોની સબસિડિયરીમાં 75 ટકા હિસ્સો પ્રાપ્ત કરશે

પાયલટને નહીં મળે પગાર


જેટ એરવેઝના હાલમાં 124માંથી ફક્ત 35 વિમાન ઉડાન ભરી રહ્યા છે. એવામાં એણે પોતાના વિદેશી પાયલટ્સને ફરજિયાત રજા પર મોકલી દીધા છે. આ દરમિયાન તેમને પગાર નહીં મળે. આ પાયલટ 1 એપ્રિલથી સૂચના કોઈ સૂચના ન મળે ત્યા સુધી કામ પર નહીં આવે.

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2019 03:50 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK