Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચૅરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટોનાં રજિસ્ટ્રેશનની મુદત ૩૦ સપ્ટેમ્બર સુધી

ચૅરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટોનાં રજિસ્ટ્રેશનની મુદત ૩૦ સપ્ટેમ્બર સુધી

26 May, 2023 03:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે ચૅરિટેબલ અથવા ધાર્મિક ટ્રસ્ટો અને સંસ્થાઓ દ્વારા પુનઃ નોંધણી/મંજૂરી માટે અરજી કરવાની નિયત તારીખ ૨૫ નવેમ્બર, ૨૦૨૨થી વધારીને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


આવકવેરા વિભાગે દેશનાં ચૅરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટો માટે નોંધણી માટે અરજી કરવાની સમયમર્યાદા ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી છે. આવકવેરા કાયદા હેઠળ ચૅરિટેબલ સંસ્થાઓ, ધાર્મિક ટ્રસ્ટ, તબીબી અને શૈક્ષણિક સંસ્થાઓની આવકને કરમાંથી મુક્તિ આપવામાં આવે છે. જોકે આ સંસ્થાઓએ આઇટી વિભાગ પાસેથી નોંધણી લેવી જરૂરી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે ચૅરિટેબલ અથવા ધાર્મિક ટ્રસ્ટો અને સંસ્થાઓ દ્વારા પુનઃ નોંધણી/મંજૂરી માટે અરજી કરવાની નિયત તારીખ ૨૫ નવેમ્બર, ૨૦૨૨થી વધારીને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2023 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK