Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > બિઝનેસ સમાચાર > > > મફત અનાજની યોજનાનો નિર્ણય સપ્ટેમ્બર પછી લેવાશે

મફત અનાજની યોજનાનો નિર્ણય સપ્ટેમ્બર પછી લેવાશે

20 September, 2022 04:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગભગ ૮૦ કરોડ લાભાર્થીઓને દર મહિને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ મફત આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માર્ચ ૨૦૨૦માં શરૂ કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


સરકાર ૩૦ સપ્ટેમ્બર પછી ગરીબોને મફત રૅશન પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લંબાવવા વિશે નિર્ણય લેશે એમ ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ સોમવારે આ નિર્ણયની અપેક્ષા ક્યારે છે એની વિગતો આપ્યા વિના જણાવ્યું હતું.

લૉકડાઉનના સમયગાળા દરમ્યાન તેમની મુશ્કેલીઓ ઘટાડવા માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ ૮૦ કરોડ લાભાર્થીઓને દર મહિને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ મફત આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માર્ચ ૨૦૨૦માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના ઘણી વખત લંબાવવામાં આવી છે અને હવે એ ૩૦ સપ્ટેમ્બર સુધી માન્ય છે.


20 September, 2022 04:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK