Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોહલી-રોહિતને ટી૨૦થી દૂર રાખવા શાસ્ત્રીની સલાહ

કોહલી-રોહિતને ટી૨૦થી દૂર રાખવા શાસ્ત્રીની સલાહ

16 May, 2023 11:02 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાસ્ત્રીએ ઈએસપીએનની વેબસાઇટને મુલાકાતમાં એવું પણ કહ્યું કે ‘કોહલી અને રોહિતને ટેસ્ટ તથા વન-ડે માટે ફ્રેશ રાખવા જોઈએ.’

રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રી


ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા પીઢ ખેલાડીઓએ ટેસ્ટ તથા વન-ડે રમવાનું જ રાખવું જોઈએ અને ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં તિલક વર્મા, જિતેશ શર્મા, યશસ્વી જયસ્વાલ જેવા ટોચના આઇપીએલ પર્ફોર્મર્સને રમવા દેવા જોઈએ. શાસ્ત્રીએ ઈએસપીએનની વેબસાઇટને મુલાકાતમાં એવું પણ કહ્યું કે ‘કોહલી અને રોહિતને ટેસ્ટ તથા વન-ડે માટે ફ્રેશ રાખવા જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2023 11:02 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK