Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત ૪-૦થી જીતશે : શાસ્ત્રી

ભારત ૪-૦થી જીતશે : શાસ્ત્રી

09 February, 2023 12:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાગપુર બાદ નવી દિલ્હી, ધર્મશાળા અને અમદાવાદમાં મૅચ રમાશે

રવિ શાસ્ત્રી

India vs Australia

રવિ શાસ્ત્રી


ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે ઑસ્ટ્રેલિયાને ૪-૦થી હરાવવાની માનસિકતા સાથે મેદાનમાં ઊતરવું જોઈએ. વળી મને એવું લાગે છે કે આ સિરીઝના પ્રથમ સેશનથી જ બૉલ સ્પિન થશે.’ નાગપુર બાદ નવી દિલ્હી, ધર્મશાળા અને અમદાવાદમાં મૅચ રમાશે. શાસ્ત્રીએ કહ્યું કે ભારતે પોતાના બોલિંગ આક્રમણને વૈવિધ્ય આપવા માટે રિસ્ટ સ્પિનર કુલદીપને રમાડવો જોઈએ, કારણ કે જે પિચ પર ટર્ન થતો નથી ત્યાં કુલદીપ જેવો સ્પિનર ચમત્કાર કરી શકે છે. રવીન્દ્ર જાડેજાને લો કે પછી અક્ષર પટેલને, બન્ને સરખા જ છે. રવિચન્દ્રન અશ્વિન ભારત માટે ટ્રમ્પ કાર્ડ સમાન છે.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2023 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK