Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Siddhivinayak Temple

લેખ

પ્રૅક્ટિસ કરતો રોહિત શર્મા

વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામે જીતની હૅટ-ટ્રિક કરવા ઊતરશે લખનઉ

મુંબઈના ગઢમાં થયેલી ૨૦૨૨ અને ૨૦૨૪ની બન્ને ટક્કરમાં લખનઉએ મારી હતી બાજી

27 April, 2025 09:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈલૉન મસ્કની મમ્મીએ જૅકલિન ફર્નાન્ડિસ સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યાં

ઈલૉન મસ્કની મમ્મીએ જૅકલિન ફર્નાન્ડિસ સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યાં

દીકરા ઈલૉને બર્થ-ડે પર મમ્મીને ફ્લાવર્સ મળે એવી વ્યવસ્થા કરી હતી. ભૂતપૂર્વ સુપરમૉડલ મે મસ્ક તેના પુસ્તક ‘અ વુમન મેક્સ અ પ્લાન’ની હિન્દી આવૃત્તિને લૉન્ચ કરવા ભારત આવી છે.

23 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મંદિરોમાં ડ્રેસ-કોડના પ્રયાસને મળી રહ્યો છે સારો પ્રતિસાદ

મહારાષ્ટ્ર મંદિર મહાસંઘના કો-ઑર્ડિનેટર સુનીલ ઘનવટે કહ્યું હતું કે ‘જળગાવમાં તાજેતરમાં મહારાષ્ટ્ર ટેમ્પલ ટ્રસ્ટની બેઠક થઈ હતી

14 April, 2025 12:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધિવિનાયક મંદિર

સરકારી હૉસ્પિટલમાં જન્મેલી બાળકીના નામે સિદ્ધિવિનાયક મંદિર કરશે ૧૦,૦૦૦ની FD

બાળકીના જન્મને પ્રોત્સાહન આપવા શ્રી સિદ્ધિવિનાયક ભાગ્યલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવશે. મંદિરને ૨૦૨૪-’૨૫માં ૧૩૩ કરોડ રૂપિયાની આવક થઈ. ૦૨૪-’૨૫માં મંદિરને ૧૩૩ કરોડ રૂપિયાની આવક થઈ હતી અને હવે ૨૦૨૫-’૨૬માં ૧૫૪ કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે.

02 April, 2025 03:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આજનું આસ્થાનું એડ્રેસ છે ઉદ્યાન ગણેશ મંદિર (શિવાજીપાર્ક)

આસ્થાનું એડ્રેસ : શિવાજીપાર્કમાં બાલસ્વરૂપે દર્શન આપતા ગણપતિદાદા છે મંગલકારી

આજે આપણે શિવાજીપાર્કમાં સ્થિત સુંદર ઉદ્યાન ગણેશ મંદિરનાં દર્શનાર્થે જવું છે. આમ તો, મુંબઈમાં ગણેશમંદિરનું નામ આવે એટલે તરત સિદ્ધિવિનાયકદાદા સાંભરી આવે. પણ, સિદ્ધિવિનાયકદાદાના બાલસ્વરૂપનું સુંદર મંદિર શિવાજીપાર્ક ખાતે આવેલું છે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. (તમામ તસવીરો- મંદિરની અધિકૃત વેબસાઇટ)

09 April, 2025 07:01 IST | Mumbai | Dharmik Parmar
દેવેન્દ્ર ફડણવીસે કર્યા બાપ્પાના દર્શન (તસવીરો: મિડ-ડે)

શપથ ગ્રહણ સમારોહ પહેલા, દેવેન્દ્ર ફડણવીસની સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રાર્થના

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે તેમના શપથ ગ્રહણ સમારોહ પહેલા મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રાર્થના કરી હતી. (તસવીરો: મિડ-ડે)

05 December, 2024 05:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિત ઠાકરે પહોંચ્યા સિદ્ધિવિનાયક મંદિર (તસવીરો: મિડ-ડે)

મનસે નેતા અમિત ઠાકરેએ સિદ્ધિવિનાયક મંદિરમાં કર્યા બાપ્પાના દર્શન, જુઓ તસવીરો

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 પહેલા મનસેના વડા રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરેએ સોમવારે સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાના દર્શન કર્યા હતા. (તસવીરો: મિડ-ડે)

28 October, 2024 02:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: અતુલ કાંબલે અને સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ

Photos: લોકસભાની ચૂંટણી પહેલાં પીયૂષ ગોયલે કર્યા સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન

કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ કે જેઓ લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના મુંબઈ ઉત્તર ઉમેદવાર છે, તેમણે ગુરુવારે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી. તેમનું નામ આગામી ચૂંટણી માટે બીજેપીના 72 ઉમેદવારોની બીજી યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

14 March, 2024 08:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

શું સિદ્ધિવિનાયક મંદિરનો પ્રસાદ તેની ગુણવત્તા ગુમાવી રહ્યો છે?

શું સિદ્ધિવિનાયક મંદિરનો પ્રસાદ તેની ગુણવત્તા ગુમાવી રહ્યો છે?

મુંબઈમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર ભારતના સૌથી આદરણીય મંદિરોમાંનું એક છે. દર વર્ષે લાખો ભક્તો ભગવાન ગણેશના આશીર્વાદરૂપે પ્રસાદ ગ્રહણ કરે છે. પરંતુ તાજેતરમાં તેની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. કેટલાક અહેવાલો સામે આવ્યા છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રસાદ અપેક્ષિત સ્વચ્છતા અને ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરી શકતો નથી. સ્વચ્છતાથી લઈને સંગ્રહ પ્રક્રિયા સુધીની ચિંતાઓ છે.

24 September, 2024 04:58 IST | Mumbai
રામ ચરણે 41-દિવસના ઉપવાસ પછી સિદ્ધિવિનાયકની મુલાકાત લીધી

રામ ચરણે 41-દિવસના ઉપવાસ પછી સિદ્ધિવિનાયકની મુલાકાત લીધી

રામ ચરણ સિદ્ધિવિનાયકની મુલાકાત ગયા હતા. અભિનેતા રામ ચરણે ઓક્ટોબર 03 ના રોજ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણેશના આશીર્વાદ લીધા હતા. અગાઉના દિવસે તે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો અને ઉઘાડા પગે ચાલતો જોવા મળ્યો હતો.

04 October, 2023 01:26 IST | Mumbai
ગણેશ ચતુર્થી 2023: મુંબઈમાં લાલબાગચા રાજા અને સિદ્ધિવિનાયક મંદિરમાં થઈ આરતી

ગણેશ ચતુર્થી 2023: મુંબઈમાં લાલબાગચા રાજા અને સિદ્ધિવિનાયક મંદિરમાં થઈ આરતી

ગણેશ ચતુર્થી 2023 ના તહેવાર માટે 19 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં લાલબાગચા રાજા અને સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોએ `આરતી` કરી, જુઓ વીડિયો...

19 September, 2023 12:01 IST | Mumbai
`ઝરા હટકે જરા બચકે` સ્ટાર સારા અને વિકી ફિલ્મની સફળતા બાદ પહોંચ્યાં સિદ્ધિવિનાયક

`ઝરા હટકે જરા બચકે` સ્ટાર સારા અને વિકી ફિલ્મની સફળતા બાદ પહોંચ્યાં સિદ્ધિવિનાયક

વિકી કૌશલ અને સારા અલી ખાન સ્ટાર્ટર ઝરા હટકે ઝરા બચકેને સિનેમાઘરોમાં રિલીઝ થયાને માત્ર ચાર દિવસ જ થયા છે, પરંતુ દર્શકોના પ્રતિસાદ સાથે આ ફિલ્મ પહેલાથી જ બધાને આશ્ચર્યચકિત કરી રહી છે. તેની સફળતાની ઉજવણી કરવા માટે, વિકી અને સારાએ આશીર્વાદ લેવા માટે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી.

07 June, 2023 03:44 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK