Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Prakash Bambhrolia

લેખ

મૂર્તિકાર પરિવાર : જિગર અને હિના વ્યાસ અને તેમની દીકરી વૃંદા (તસવીર : સતેજ શિંદે)

ગણેશજીને ઘરે લાવવા છે પણ આર્થિક તંગી છે?

ગુજરાતી મૂર્તિકાર ફૅમિલી વિનામૂલ્ય આપી રહી છે મૂર્તિઃ દહિસરનો વ્યાસ પરિવાર ગણપતિની મૂર્તિ બનાવવાનું કારખાનું ધરાવે છે, પણ આ વખતે ગરીબોને ફ્રી મૂર્તિ આપવાનો નિર્ણય

06 September, 2024 09:45 IST | Mumbai | Prakash Bambhroliya
અમદાવાદથી ધરપકડ કરવામાં આવેલા આરોપી ચંદ્રકાંત ઘેલાણી

અવસાન પામેલા ગુજરાતીની મિલકત મેળવવા બોગસ વ્યક્તિ ઊભી કરી દેવાઈ

ભાઈંદરના પ્રવીણ હરગોવિંદદાસ શાહની જગ્યાએ એવું જ નામ ધારણ કરાવીને ગોઠવવામાં આવેલા ચંદ્રકાંત ઘેલાણીની અમદાવાદથી ધરપકડ

27 August, 2024 07:49 IST | Mumbai | Prakash Bambhroliya
કરણ દોશી, દર્શેશ શાહ

ગોવા ટુ મુંબઈ આવવામાં ૮ કલાક લાગી ગયા

ભારે વરસાદને લીધે આવેલી હેરાનગતિની ચરમસીમા : રવિવારે રાતે ૧૨.૩૦ વાગ્યે ગોવાથી ટેકઆૅફ થયેલી ફ્લાઇટે મુંબઈના આકાશમાં રાતે બે કલાક ચક્કર મારીને હૈદરાબાદ જવું પડ્યું અને ગઈ કાલે સવારે મુંબઈમાં ફરી એક કલાક ચક્કર લગાવવાં પડ્યાં

09 July, 2024 08:55 IST | Mumbai | Prakash Bambhroliya
ચકલા સ્ટ્રીટમાં આવેલા કૃષ્ણ પ્રસાદ બિલ્ડિંગનો આગમાં સળગી ગયેલો ચોથો માળ, બેઘર બની ગયેલાં ભાઈ-બહેન પ્રકાશ અને સરલા ગાંધી

જૈન શ્રેષ્ઠીનાં સિનિયર સિટિઝન સંતાનો બેઘર અને બેહાલ

ચકલા સ્ટ્રીટના બિલ્ડિંગમાં લાગેલી આગે કરી હાલત કફોડી : પાંચ-પાંચ પ્રતિષ્ઠા કરવાની સાથે જૈન દેરાસર અને ધર્મશાળા બનાવનારા પિતાનાં પુત્ર-પુત્રીને રહેવાનાં અને જમવાનાં ફાંફાં

21 June, 2024 09:12 IST | Mumbai | Prakash Bambhroliya

ફોટા

સલામ આ ગુજરાતીઓને

અમે તો કરીશું વતનમાં મતદાન

મુંબઈમાં લાખોની સંખ્યામાં ગુજરાતીઓ રહે છે અને એમાંથી હજી પણ અનેક લોકો નાનીથી માંડીને લોકસભા સુધીની ચૂંટણીમાં બધાં કામ પડતાં મૂકીને મતદાન કરવા પોતાના ગામ જાય છે મુંબઈ : આજે અને પાંચમી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન હાથ ધરાશે. આમ જોવા જઈએ તો મુંબઈને ગુજરાતની ચૂંટણીઓ સાથે ખાસ કંઈ લેવાદેવા નથી. આમ છતાં દરેક મહત્ત્વની ચૂંટણી વખતે મુંબઈમાંથી હજારોની સંખ્યામાં ગુજરાતીઓ તેમના ગામ પહોંચીને મતદાન કરે છે. જોકે મુંબઈમાં વસતા કેટલાક ગુજરાતીઓ એવા પણ છે જેમણે પોતાના ગામ સાથે નાતો જોડી રાખવા માટે મતદારયાદીમાં પોતાનાં નામ કાયમ રાખ્યાં છે અને તેઓ ચૂંટણીમાં અચૂકપણે મત આપવા ગુજરાત જાય જ છે. મતદાન કરવાની ફરજ સમજતા આવા કેટલાક મતદારો સાથે ‘મિડ-ડે’એ વાતચીત કરી.

01 December, 2022 07:57 IST | Mumbai | Prakash Bambhrolia
રેલવેએ ઑલ્ટરનેટિવ વ્યવસ્થા કરવી જોઈએ - મુંબઈથી આવતી અને જતી ટ્રેનો અધવચ્ચે ટર્મિનેટ કરાતાં રેલવેને મુંબઈના લોકપ્રતિનિધિઓએ આપી આવી સલાહ

રેલવેના પ્રવાસીઓની થઈ રહેલી હેરાનગતિ માટે મુંબઈના જનપ્રતિનિધિઓનું શું કહેવું છે?

મુંબઈ : મુંબઈ આવતી અને મુંબઈથી જતી બહારગામની કેટલીક ટ્રેનોને અધવચ્ચે ટર્મિનેટ કરી દેવાના નિર્ણયને કારણે લોકોએ અડધી રાત્રે વાપી કે વલસાડ ટ્રેન પકડવા જવું પડી રહ્યું છે એને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. બાંદરા ટર્મિનસમાં કામને કારણે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી તરફથી મુંબઈ આવતી ટ્રેનોને વાપી કે વલસાડ ખાતે એને લીધે ટર્મિનેટ કરાતા પ્રવાસીઓ ભારે મુમુશ્કેલીમાં મુકાયા છે અને રેલવેના આ નિર્ણયથી લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે મુંબઈના વિધાનસભ્યો અને સંસદસભ્યોનું આ વિશે શું કહેવું છે અને લોકોને રાહત થાય એ માટે તેઓ શું કરશે એ જાણવાનો ‘મિડ-ડે’એ પ્રયાસ કર્યો છે. વેસ્ટર્ન રેલવે દ્વારા બાંદરા ટર્મિનસના યાર્ડમાં પિટ લાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એને લીધે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી તરફથી મુંબઈ આવતી ટ્રેનોને વાપી કે વલસાડ ખાતે ટર્મિનેટ કરવામાં આવી છે. મિડ-ડેએ મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટી અને વિધાનસભ્યો યોગેશ સાગર, મિહિર કોટેચા અને મંગલ પ્રભાત લોઢાને આ વિષે પૂછ્યું તેમણે સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે રેલવેએ માહિતી આપવી જોઈએ તેમ જ પ્રવાસીઓને તકલીફ થવી જોઈએ. તેમણે કહ્યું કે રેલવેએ બસ જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. શું કહે છે લોકપ્રતિનિધિઓ?

01 December, 2022 07:25 IST | Mumbai | Prakash Bambhrolia
જાણી લો વૅક્સિન તમારા સુધી કેવી રીતે પહોંચશે એનું એ ટુ ઝેડ

જાણી લો વૅક્સિન તમારા સુધી કેવી રીતે પહોંચશે એનું એ ટુ ઝેડ

દેશભરમાં ગઈ કાલે કોવિડ-19 વૅક્સિનેશનની ડ્રાય રન હાથ ધરાયા બાદ આવતા અઠવાડિયે ૧૬ જાન્યુઆરીથી ભારતમાં કોવિડ વૅક્સિન આપવાની શરૂઆત થવાની શક્યતા છે. અસંખ્ય પરિવારો કોરોનામાં સપડાઈને મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ક્યારે અને કેવી રીતે પોતાના સુધી સરકારે માન્યતા આપેલી રસી પહોંચશે એની ઉત્સુકતા છે. લૅબોરેટરીમાંથી નીકળીને વૅક્સિન સરકાર પાસે અને ત્યાંથી દેશભરના જિલ્લાઓમાં કેવી રીતે પહોંચશે એની માહિતી ભારત સરકારે તાજેતરમાં લોકો સમજી શકે એ માટે જાહેર કરી છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવૅક્સિન વૅક્સિનનો ઇમર્જન્સીમાં ઉપયોગ કરવા માટેનું ગ્રીન સિગ્નલ આપી દીધા બાદ પહેલાં અમુક જિલ્લા અને ગઈ કાલે દેશભરના તમામ જિલ્લામાં વૅક્સિન સામાન્ય લોકો સુધી પહોંચાડવાની ડ્રાય રન હાથ ધરાઈ હતી. (લખાણ: પ્રકાશ બાંભરોલિયા)

10 January, 2021 10:23 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK