Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarat Cm

લેખ

ભૂપેન્દ્ર પટેલ

દોઢ વર્ષથી ધક્કા ખાઈએ છીએ, કોઈ મળવા નથી દેતું તમને

વડોદરામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સભામાં હરણી બોટકાંડના મુદ્દે બે મહિલાએ પોતાનાં બાળકો માટે રાવ નાખતાં હોબાળો મચ્યો

03 May, 2025 01:04 IST | Vadodara | Gujarati Mid-day Correspondent
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરતના ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત પરત ફર્યા ત્યારે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી માટેનો માર્ગ સરળ ન હતો. ઓપન સર્જરી જ એક જાણીતી રીત હતી અને લોકો તથા ડોકટરો માટે પણ મિનિમલી ઇન્વેસિવ, પેઇનલેસ અને સ્કારલેસ પદ્ધતિઓ પ્રમાણમાં અજાણી હતી. તેમ છતાં, તેમણે શેલ્બી હોસ્પિટલમાં પોતાની રીતે શરૂઆત.

26 April, 2025 06:17 IST | Surat | Bespoke Stories Studio
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

ગુજરાતની ગિફ્ટ સિટીમાં રેકોર્ડ બ્રેકિંગ દારૂના વેચાણ અને સેવનથી થઈ મબલખ કમાણી

Gujarat`s Gift City Record-breaking liquor sales: રાજ્ય સરકારના આંકડા દર્શાવે છે કે 31 જાન્યુઆરી, 2025 સુધી ગિફ્ટ સિટીમાં 3,324 બૉટલ અંગ્રેજી દારૂ વેચાયો હતો. ગયા મહિને પૂરા થયેલા બજેટ સત્રમાં સરકારે ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અને સેવનના આંકડા જાહેર.

09 April, 2025 07:01 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતના સીએમ મુખ્ય પ્રધાન  (ફાઇલ તસવીર)

Gujarat News: ગુજરાત સરકારની રાજ્યને નવી ભેટ, વાવ-થરાદ નવા જિલ્લા તરીકે જાહેર

Gujarat Latest News: આજની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠામાંથી વાવ અને થરાદને અલગ કરીને નવો જિલ્લો બનાવવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ નવા બનેલા જિલ્લાનું મુખ્ય મથક થરાદ તરીકે નક્કી કરવામાં આવ્યું છે.

01 January, 2025 09:54 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ફોટા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચ્યા, ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યું.

ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા પ્રયાગરાજ કુંભ મેળામાં, કર્યું સંગમમાં સ્નાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર તા.૭ ફેબ્રુઆરીએ બપોરે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યા હતા.

08 February, 2025 11:26 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાનએ અમરેલીના દુધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરી ગુજરાતમાં જન ભાગીદારી થી જળસંચયના પ્રોજેક્ટને વેગ આપ્યો

PM મોદીએ સ્પેનના વડા સાથે કર્યો ભવ્ય રોડ શો, ગુજરાતને આપી વિકાસ કાર્યોની ભેટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વસંધ્યાએ 4800 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા કહ્યું કે, નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે. પરમેશ્વરની પ્રસાદી સમાન પાણી માટે પુરુષાર્થ કરનારા ગુજરાતના સામર્થ્યને પ્રેરણા રૂપ બતાવી વડા પ્રધાનને સ્પષ્ટ કહ્યું કે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમના મંત્ર સાથે ગુજરાત સરકારના જન ભાગદારીના આયામોથી ખેડૂતો સમૃદ્ધ થવાની સાથે પ્રવાસન વિકાસ અને રોજગારીનું પણ સર્જન થશે.” પીએમએ અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામે ગાગડીઓ નદીને પુનઃજીવીત તથા તળાવોનું નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનાર ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીની નોંધ લીધી હતી.

28 October, 2024 09:11 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતના અમુક વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા બાદ સરકાર દ્વારા આવી રાહત કામગીરી શરૂ છે (તસવીરો- મિડડે)

Photos: ગુજરાતમાં પૂર બાદ ચારેય તરફ ચિખલ અને કચરો, આ રીતે શરૂ છે રાહત કામગીરી

ભારતીય હવામાન વિભાગે ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, વીજળીના ગડગડાટ સાથે વરસાદની આગાહી કરી છે, જેમ કે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં સૌરાષ્ટ્રકચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદ શરૂ જ રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. (તસવીરો- મિડડે)

31 August, 2024 07:15 IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતમાં ભારે વરસાદને લીધે પૂર જેવી પરિસ્થિતી સર્જાઈ છે (તસવીરો- મિડડે)

In Photos: ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું, પૂરમાં ઓછામાં ઓછા 16 લોકોના જીવ ગયા

ગુજરાતમાં વરસાદને કારણે નિર્માણ થયેલી પૂર જેવી સ્થિતમાં લગભગ નવ લોકોના મોત થયા છે, તેમ જ બીજા દિવસે આ મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સતત ચોથા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહેતા પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ 8,500 લોકોને સુરક્ષિત ઠેકાણે સ્થળાંતરિત લારીને બચાવી લેવામાં આવ્યા હતા. (તસવીરો- મિડડે)

28 August, 2024 09:44 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

હું ઘણું શીખતો હતો: પીએમ મોદી ગુજરાત યુગનું રહસ્ય શૅર કરતાં CM ચંદ્રાબાબુ હસ્યા

હું ઘણું શીખતો હતો: પીએમ મોદી ગુજરાત યુગનું રહસ્ય શૅર કરતાં CM ચંદ્રાબાબુ હસ્યા

2 મેના રોજ અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા માટે આંધ્રપ્રદેશની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક રહસ્ય જાહેર કર્યું જેનાથી NDAના સાથી ટીડીપી સુપ્રીમો અને મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ બધા હસ્યા હતા. પીએમ મોદીએ શૅર કર્યું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા ત્યારે તેઓ હૈદરાબાદમાં તેમની પહેલને નજીકથી કેવી રીતે અનુસરતા હતા.

04 May, 2025 09:54 IST | Hyderabad
અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ડિમોલિશન ડ્રાઇવ ચાલુ

અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ડિમોલિશન ડ્રાઇવ ચાલુ

30 એપ્રિલના રોજ ગુજરાતના અમદાવાદના ચંડોળા તળાવ ખાતે બીજા દિવસે પણ ડિમોલિશન ઝુંબેશ ચાલુ રહી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા 180 થી વધુ બાંગ્લાદેશી ઘુસણખોરોની ઓળખ કરવામાં આવી હતી."અમે જે વિસ્તારમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા હતા ત્યાં ગેરકાયદેસર અતિક્રમણ તોડી પાડ્યા છે... અમે ખાતરી કરીશું કે સરકારી જમીન ખાલી કરવામાં આવે," હર્ષ સંઘવીએ જણાવ્યું.

01 May, 2025 05:58 IST | Ahmedabad
ભૂપેન્દ્ર પટેલે `નર્મદાના સિંહ`નું સન્માન કર્યું

ભૂપેન્દ્ર પટેલે `નર્મદાના સિંહ`નું સન્માન કર્યું

રતનસિંહજી મહિડા મેમોરિયલ ઇવેન્ટ 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે `નર્મદાના સિંહ` એવોર્ડ સમારોહમાં હાજરી આપી. 12 એપ્રિલ, 2025 ના રોજ શ્રી રતનસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ - "ધ લાયન ઓફ નર્મદા" શીર્ષક માટે આયોજિત સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમાજમાં અસાધારણ યોગદાનને માન્યતા આપે છે અને નર્મદા ક્ષેત્રના આદરણીય નેતા રતનસિંહજી મહિડાના વારસાનું સન્માન કરે છે.

14 April, 2025 07:04 IST | Ahmedabad
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા માની પૂજામાં પ્રાર્થના કરી...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા માની પૂજામાં પ્રાર્થના કરી...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 08 એપ્રિલે નર્મદાના રામપુરા ગામમાં નર્મદા માનું પૂજન કર્યું હતું.

08 April, 2025 06:12 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK