Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ganga

લેખ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અનિલ કપૂરનાં મમ્મીનાં અસ્થિ વિસર્જિત કરવામાં આવ્યાં

નિર્મલ કપૂરનું બીજી મેએ નિધન થયું હતું

12 May, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાનની બહેન અર્પિતા ખાન

સલમાનની બહેન અર્પિતાએ કરી વારાણસીમાં સપરિવાર ગંગા આરતી

મુલાકાત પછી અર્પિતાએ કહ્યું કે આ અનુભવ મારા માટે જીવનનો ખાસ મોકો હતો.

01 May, 2025 06:40 IST | Varanasi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બની રહ્યું છે રામ મંદિર

પૂજારી થારુરામે ભારતમાં આવીને રામ મંદિરમાં મા ગંગા પાસે પાકિસ્તાનમાં પણ રામ મંદિર બાંધવામાં આવે એવી માગણી કરી હતી.

14 April, 2025 08:33 IST | Islamabad | Gujarati Mid-day Correspondent
મનોજ કુમારની અસ્થિ ગંગામાં વિસર્જિત (તસવીર: સોશિયલ મીડિયા અને પીટીઆઇ)

પુત્ર કુણાલ અને વિશાલ ગોસ્વામીએ પિતા મનોજ કુમારની અસ્થિ ગંગામાં વિસર્જિત કરી

Manoj Kumar’s Ashes Immerse in Ganga: અંતિમ સંસ્કાર સંપૂર્ણ ધાર્મિક અને વૈદિક વિધિઓ સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કિનારાઓ મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યા હતા. મનોજ કુમારના પુત્રો, કુણાલ અને વિશાલ ગોસ્વામીએ પરિવારના પૂજારીના માર્ગદર્શન હેઠળ કર્યું.

13 April, 2025 07:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી

પીએમ મોદીએ વારાણસીમાં 3,880 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 3,880 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથના આઠ વર્ષના કાર્યકાળ પછી આ તેમની વારાણસીમાં પ્રથમ મુલાકાત છે.

11 April, 2025 02:33 IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં બાણગંગા તળાવમાં પાણીનો સ્તર ઘટતો જોવા મળ્યો (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)

મુંબઈ: બાણગંગા તળાવમાં કાંપ દૂર કરવાના કામકાજ દરમિયાન પાણીનું સ્તર ઘટ્યું

બુધવારે ચાલી રહેલા કાંપ કાઢવાના કામને કારણે મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં વર્ષો જૂના બાણગંગા તળાવમાં પાણીનું સ્તર ખૂબ જ નીચું જોવા મળી રહ્યું છે. (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)

13 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં જ મહાકુંભનો આનંદ માણ્યો ભક્તોએ (તસવીરો: નિમેશ દવે)

Photos: મહાશિવરાત્રિ પર મુંબઈ પહોંચ્યું ગંગા જળ, ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન

પ્રયાગરાજમાં આજે મહાકુંભનો છેલ્લો દિવસ છે. આ સાથે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી મુંબઈના બોરીવલી ખાતે કુલ ૩૦,૦૦૦ લિટર પવિત્ર ગંગા જળ ચાર ટૅન્કરમાં ભરીને લાવવામાં આવ્યું હતું. (તસવીરો: નિમેશ દવે)

27 February, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પરમાર્થ નિકેતનના પ્રમુખ સ્વામી ચિદાનંદનાં આશીર્વાદ લેતો ઓબેરોય પરિવાર (તસવીરો - ઇન્સ્ટાગ્રામ)

ઓબેરોય પરિવારે સંગમ સ્નાન, ગંગા આરતીનો દિવ્ય લ્હાવો લીધો- જુઓ તસવીરો

મહાકુંભમાં ડૂબકી લગાડવા સૌ કોઈ જઇ રહ્યાં છે ત્યારે સેલેબ્સ પણ તેમાં બાકાત નથી રહ્યાં. તાજેતરમાં જ વિવેક ઓબેરોયે પણ પરિવાર સહ કુંભ મેળાની પવિત્રતાનો લ્હાવો લીધો હતો. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ)

15 February, 2025 07:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા મર્ચન્ટે હરિદ્વારમાં ગંગા  પૂજન કર્યું

અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા મર્ચન્ટે હરિદ્વારમાં ગંગા પૂજન કર્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા મર્ચન્ટે 4 મે, 2025 ના રોજ હરિદ્વારમાં હર કી પૌડીમાં ગંગા પૂજા કરી હતી. તેમની મુલાકાત દરમિયાન, અનંત અંબાણીને રુદ્રાક્ષ માળા અને પીળા રંગના હારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

05 May, 2025 03:03 IST | Haridwar
ઉત્તરાખંડના મુખવામાં પીએમ મોદી સ્થાનિક કલાકારો વચ્ચે પરંપરાગત લોકનૃત્ય રજૂ કર્યુ

ઉત્તરાખંડના મુખવામાં પીએમ મોદી સ્થાનિક કલાકારો વચ્ચે પરંપરાગત લોકનૃત્ય રજૂ કર્યુ

ઉત્તરાખંડમાં મા ગંગાના શિયાળુ સ્થાન મુખવામાં સ્થાનિક કલાકારોએ પરંપરાગત લોકનૃત્ય રજૂ કર્યું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની વચ્ચે ગયા અને કાર્યક્રમમાં ઉમંગથી ભાગ લીધો.

06 March, 2025 05:28 IST | Dehradun
વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના મુખવામાં ગંગાની પૂજા કરી

વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના મુખવામાં ગંગાની પૂજા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 06 માર્ચે ઉત્તરાખંડના મુખવામાં મા ગંગાના શિયાળુ સ્થાન પર પ્રાર્થના કરી.

06 March, 2025 05:17 IST | Dehradun
રાષ્ટ્રપતિ મુર્મુએ મહા કુંભ મેળા દરમ્યાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

રાષ્ટ્રપતિ મુર્મુએ મહા કુંભ મેળા દરમ્યાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહા કુંભ મેળાની મુલાકાત લીધી હતી અને ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. રાષ્ટ્રપતિને ફ્લોટિંગ જેટી પર રક્ષકો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યા હતા, પછી તેઓ ડૂબકી મારવા માટે રેમ્પ નીચે ગયા હતા. રાજેન્દ્ર પ્રસાદ પછી તે આવું કરનાર બીજા ભારતીય રાષ્ટ્રપતિ છે. તેણીની મુલાકાત `મૌની અમાવસ્યા` દરમિયાન દુ:ખદ ભાગદોડના એક અઠવાડિયા પછી આવી છે, જેમાં લગભગ 30 ભક્તો માર્યા ગયા હતા. સંગમમાં નાહવા માટે વહેલી સવારે મોટી ભીડ એકઠી થઈ ત્યારે નાસભાગ મચી ગઈ. વધુ માટે વિડિયો જુઓ

10 February, 2025 06:39 IST | Prayagraj

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK