Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Border Security Force

લેખ

થાનાભાઈ ડોડિયા

ગુજરાતના છેલ્લા ગામના સરપંચ ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પર સ્પેશ્યલ ગેસ્ટ

સરપંચ થાનાભાઈ અને ગામવાસીઓએ આ‍ૅપરેશન સિંદૂર વખતે સેનાને મદદ કરી હતી

14 August, 2025 11:50 IST | Banaskantha | Gujarati Mid-day Correspondent
BSFના જવાનોને રાખડી બાંધતાં મુંબઈકર અલ્પા નિર્મલ, એમ. એસ. બિટ્ટાને રાખડી બાંધતાં BSFનાં લેડી ઑફિસર.

મુંબઈગરાઓએ પશ્ચિમ બંગાળમાં બંગલાદેશ બૉર્ડર પર BSFના જવાનો સાથે ઊજવ્યો તહેવાર

પોસ્ટેડ દોઢસોથી વધુ જવાનોએ રાખડી બંધાવી હતી અને BSFની મહિલા ઑફિસરોએ મુંબઈથી ગયેલા ભારત વિકાસ પરિષદના ભાઈઓને રાખડી બાંધી હતી

10 August, 2025 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાસૂત્ર કળશ જવાનોને અર્પણ કરવામાં આવ્યો

ગુજરાતની ૫૩,૦૦૦ આંગણવાડીની બહેનોએ સાડાત્રણ લાખ રાખડીઓ તૈયાર કરી જવાનો માટે મોકલી

ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાસૂત્ર કળશ જવાનોને અર્પણ કરવામાં આવ્યો : ગુજરાતની આ પહેલને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‌સમાં મળ્યું સ્થાન

08 August, 2025 12:07 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
સોનાલી મિશ્રાને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)નાં પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ (DG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં

આ છે રેલવે પ્રોટેક્શન ફોર્સનાં પહેલાં મહિલા ડિરેક્ટર જનરલ

IPS અધિકારી સોનાલી મિશ્રા અત્યારે મધ્ય પ્રદેશ પોલીસમાં ઍડિશનલ ડિરેક્ટર જનરલ છે

15 July, 2025 11:01 IST | Indore | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

 HM અમિત શાહે પાકિસ્તાની સેનાનો પર્દાફાશ કર્યો: જ્યારે અમે આતંકવાદી સ્થળો પર...

HM અમિત શાહે પાકિસ્તાની સેનાનો પર્દાફાશ કર્યો: જ્યારે અમે આતંકવાદી સ્થળો પર...

સીમા સુરક્ષા દળના પદવીદાન સમારોહને સંબોધતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની ભારતની બે સૌથી મુશ્કેલ સરહદોને સુરક્ષિત કરવામાં BSFના અવિરત પ્રયાસોની પ્રશંસા કરી. ઓપરેશન સિંદૂર પર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "આજે પાકિસ્તાન ખુલ્લું પડી ગયું છે કે ભારતમાં આતંકવાદ પાકિસ્તાન પ્રાયોજિત છે...જ્યારે અમે પાકિસ્તાનમાં આતંકવાદી સ્થળો પર હુમલો કર્યો, ત્યારે પાકિસ્તાની સેનાએ વળતો જવાબ આપ્યો...પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા..." 

23 May, 2025 09:28 IST | New Delhi

"ડિસએન્ગેજમેન્ટને લગતા 75 ટકા મુદ્દાઓ ઉકેલાઈ ગયા" - એસ. જયશંકર

જિનીવા સેન્ટર ફોર સિક્યોરિટી પોલિસીમાં વક્તવ્ય આપતી વખતે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત-ચીન સંબંધોની જટિલતાની ચર્ચા કરી. તેમણે કહ્યું કે "કોઈપણ રાષ્ટ્રનો ઉદય તેના પડોશીઓ પર અસર કરે છે," તે બંને દેશો વચ્ચે ઐતિહાસિક રીતે પડકારરૂપ રહેલા સંબંધોનું પ્રતિબંબ બને છે. જયશંકરે નોંધ્યું કે અગાઉના કરારોએ સરહદને સ્થિર કરી હતી, પરંતુ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીની સૈનિકોની 2020 સાલની હિલચાલએ તેમાંની ઘણી બાબતોનું ઉલ્લંઘન કર્યું હતું. જવાબમાં ભારતીય સૈન્યની હાજરી વધારી દેવાઇ. જો કે આ મામલે થોડા પ્રગતિશીલ બદલાવ પણ આવ્યા છે જેમ કે, ડિસએન્ગેજમેન્ટના 75 ટકા  મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે. એસ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે વ્યાપક શક્યતાઓ શોધી શકાય તે પહેલાં વધુ ડિસએન્ગેજમેન્ટ અને શાંતિની પુનઃસ્થાપના જરૂરી છે. તેમણે એ પણ નિર્દેશ કર્યો કે ચીન સાથેના આર્થિક સંબંધો મોટાભાગે અસમાન રહ્યા છે

13 September, 2024 11:59 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK