જ્યારે ઉદ્ધવ અને રાજ ઠાકરેના પુત્રો ગઠબંધનના વિચાર માટે તૈયાર થઈ રહ્યા છે, ત્યારે હવે બધાની નજર ઉદ્ધવ અને રાજ ઠાકરે પર છે - શું તેઓ દાયકાઓ જૂના મતભેદોને ભુલાવીને મહારાષ્ટ્ર અને મરાઠી લોકોના હિત માટે એક થશે? એવો પ્રશ્ન તેમના સમર્થકોમાં છે. (તસવીરો: મિડ-ડે)
07 June, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent