Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આમ આદમી પાર્ટી ગુજરાતમાં કરશે ત્રણ દિવસના સુંદરકાંડના પાઠ

આમ આદમી પાર્ટી ગુજરાતમાં કરશે ત્રણ દિવસના સુંદરકાંડના પાઠ

Published : 18 January, 2024 10:12 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં વીસમીથી બાવીસમી જાન્યુઆરી દરમ્યાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં સુંદરકાંડના પાઠ, રામધૂન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

રામ મંદિર ની લેટેસ્ટ તસવીર

હર દિલ મેં રામ

રામ મંદિર ની લેટેસ્ટ તસવીર


અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં વીસમીથી બાવીસમી જાન્યુઆરી દરમ્યાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં સુંદરકાંડના પાઠ, રામધૂન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે ‘૨૨ જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને આમ આદમી પાર્ટીનું ગુજરાત પ્રદેશ સંગઠન ત્રણ દિવસ દરમ્યાન કાર્યક્રમ કરશે. ૨૦ જાન્યુઆરીએ ગુજરાતના તમામ જિલ્લાઓનાં મથકો અને મહાનગરપાલિકાઓમાં સુંદરકાંડનું આયોજન અને ૨૧મીએ રામધૂનનું આયોજન કર્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2024 10:12 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK