Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇન્દોરના અભિષેક ગૌતમની પીઠ પર ૬૩૬ શહીદોનાં અને ૧૧ સ્વાતંયસૈનિકોનાં ટૅટૂ

ઇન્દોરના અભિષેક ગૌતમની પીઠ પર ૬૩૬ શહીદોનાં અને ૧૧ સ્વાતંયસૈનિકોનાં ટૅટૂ

Published : 28 July, 2025 03:07 PM | IST | Indore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘણા લોકોને ટૅટૂ કરાવવાનો શોખ હોય છે. કેટલાક લોકો પોતાનાં માતા-પિતાના નામનું ટૅટૂ કરાવે છે તો કેટલાક ભગવાનના નામ-ચિત્રનું ટૅટૂ કરાવે છે

અભિષેક ગૌતમ

અજબગજબ

અભિષેક ગૌતમ


ઘણા લોકોને ટૅટૂ કરાવવાનો શોખ હોય છે. કેટલાક લોકો પોતાનાં માતા-પિતાના નામનું ટૅટૂ કરાવે છે તો કેટલાક ભગવાનના નામ-ચિત્રનું ટૅટૂ કરાવે છે, પરંતુ દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનારા સૈનિકોનાં ટૅટૂ કરાવનારા બહુ ઓછા લોકો છે. જોકે ઇન્દોરના અભિષેક ગૌતમે દેશ માટે જીવનું બલિદાન આપનારા શહીદોને સલામ કરવા માટે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું હતું. અભિષેકે પોતાના શરીર પર ૬૩૬ શહીદ સૈનિકોના નામનાં ટૅટૂ કરાવ્યાં છ. આ ઉપરાંત તેણે ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, અબુલ કલામ આઝાદ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, ગુરુ ગોબિંદ સિંહ, છત્રપતિ શિવાજી મહારાજ, રાણી લક્ષ્મીબાઈ જેવાં સ્વાતંયસૈનિકો, મહાપુરુષોનાં ચિત્રો પણ ચિતરાવ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2025 03:07 PM IST | Indore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK