Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પુણેમાં સુવર્ણમંદિરની થીમ પર બનાવેલા પંડાલ સામે સિખ સંગઠને વિરોધ કર્યો

પુણેમાં સુવર્ણમંદિરની થીમ પર બનાવેલા પંડાલ સામે સિખ સંગઠને વિરોધ કર્યો

Published : 07 September, 2024 09:29 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુણેમાં જે પંડાલ બનાવવામાં આવ્યો છે એ હરમંદરસાહિબ જેવો જ બનાવાયો છે.

સુવર્ણમંદિર

અજબગજબ

સુવર્ણમંદિર


આજથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવ માટે પુણેના કૅમ્પ વિસ્તારમાં સુવર્ણમંદિરની થીમ પર પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. એની સામે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ વાંધો ઉઠાવ્યો છે. સમિતિના અધ્યક્ષ હરજિન્દર સિંહ ધામીએ આને સિખધર્મીઓની લાગણી ભડકાવવાનું કૃત્ય ગણાવ્યું છે. તેમણે તો એટલે સુધી કહ્યું કે સિખ ધર્મનાં ઐતિહાસિક પવિત્ર સ્થળોની કેટલાક લોકો જાણીજોઈને નકલ કરે છે અને સિખ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે છે. પુણેમાં જે પંડાલ બનાવવામાં આવ્યો છે એ હરમંદરસાહિબ જેવો જ બનાવાયો છે. ધામીએ કહ્યું કે હરમંદરસાહિબની નકલ ન કરી શકાય. શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ તપાસ કરવા માટે એક ટીમને પુણેપ મોકલી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2024 09:29 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK