Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > કુસ્તીબાજોના મેડલ વિસર્જનના નિર્ણય પર શશિ થરૂર અને મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા

કુસ્તીબાજોના મેડલ વિસર્જનના નિર્ણય પર શશિ થરૂર અને મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા

31 May, 2023 04:08 IST | New Delhi

કોંગ્રેસના નેતા શશિ થરૂરે 30 મેના રોજ WFI વડા બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધના ચિહ્ન તરીકે ગંગા નદીમાં તેમના ચંદ્રકોને વિસર્જિત કરવાના ભારતીય કુસ્તીબાજોના નિર્ણય પર તીવ્ર પ્રતિક્રિયા આપી અને બ્રિજભૂષણ સિંહના ધરપકડની માંગણી કરી. તેમણે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું તે રાષ્ટ્ર માટે એક કલંક છે. મમતા બેનર્જી, ફારુક અબ્દુલ્લાએ પણ કેન્દ્રની ટીકા કરી અને બ્રિજ ભૂષણ સામે એફઆઈઆરની માંગ કરી.

31 May, 2023 04:08 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK