એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર ડૉ. એસ. જયશંકરે 24 ફેબ્રુઆરીના રોજ રાયસિના ડાયલોગ 2024માં બોલતા તેમના બે પુસ્તકોમાં `India`માંથી `ભારત` તરફ જવા પાછળનું કારણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જયશંકરે 2020માં તેમનું પુસ્તક ‘ધ ઈન્ડિયા વે’ અને 2023માં તેમનું નવું પુસ્તક ‘વ્હાય ભારત મેટર્સ’ લખ્યું હતું.