Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > જયશંકરે `ઈન્ડિયા`માંથી `ભારત`માં શિફ્ટ થવાનું કારણ જાહેર કર્યું

જયશંકરે `ઈન્ડિયા`માંથી `ભારત`માં શિફ્ટ થવાનું કારણ જાહેર કર્યું

24 February, 2024 11:00 IST | Delhi

એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર ડૉ. એસ. જયશંકરે 24 ફેબ્રુઆરીના રોજ રાયસિના ડાયલોગ 2024માં બોલતા તેમના બે પુસ્તકોમાં `India`માંથી `ભારત` તરફ જવા પાછળનું કારણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જયશંકરે 2020માં તેમનું પુસ્તક ‘ધ ઈન્ડિયા વે’ અને 2023માં તેમનું નવું પુસ્તક ‘વ્હાય ભારત મેટર્સ’ લખ્યું હતું.

24 February, 2024 11:00 IST | Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK