બજેટ રજૂ કરતી વખતે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગ માટે વ્યક્તિગત આવકવેરા વિશે મોટી જાહેરાત કરી હતી. હાલમાં પાંચ લાખ રૂપિયાની આવક ધરાવતા લોકો કોઈ આવકવેરો ચૂકવતા નથી. નાણાપ્રધાને નવી કર વ્યવસ્થામાં રિબેટ મર્યાદા વધારીને સાત લાખ રુપિયા કરવાની દરખાસ્ત કરી હતી.