કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર રાષ્ટ્ર માટે કરેલા કાર્યોની યાદી આપી હતી. તેમણે કહ્યું કે આ દેશે એવા વડાપ્રધાનને ચૂંટ્યા છે જે સમગ્ર યુરોપ અને અમેરિકાને અનાજ પુરું પાડવાની ક્ષમતા ધરાવે છે, સમગ્ર યુરોપને આર્થિક મદદ કરી શકે છે અને સમગ્ર જાપાનને ઘર આપી શકે છે.