Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > Jawaharlal Nehru Death Anniversary: રાહુલ ગાંધીએ શાંતિ વન ખાતે આપી શ્રદ્ધાંજલિ

Jawaharlal Nehru Death Anniversary: રાહુલ ગાંધીએ શાંતિ વન ખાતે આપી શ્રદ્ધાંજલિ

27 May, 2023 02:24 IST | New Delhi

દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની 59મી પુણ્યતિથિ નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે એક સ્મૃતિ સમારોહનું આયોજન કર્યું હતું. સમારોહમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ અને અન્યોએ દિલ્હીમાં તેમના સ્મારક શાંતિ વન પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

27 May, 2023 02:24 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK